કાંતિભાઈ ઉપાધ્યાય

From Ekatra Wiki
Revision as of 06:17, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઉપાધ્યાય કાંતિભાઈ (૬-૧૧-૧૯૧૯): જન્મસ્થળ નાનાવાડા. ૧૯૪૫માં બી.એ. વ્યવસાયે પુસ્તકવિક્રેતા. સળંગ બાળવાર્તાકૃતિ ‘સુખનાં સ્વપ્ન' (૧૯૫૧), ચરિત્રકૃતિ ‘વીરચંદભાઈ ગાંધીનું જીવનચરિત્ર' (૧૯૬૪)...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઉપાધ્યાય કાંતિભાઈ (૬-૧૧-૧૯૧૯): જન્મસ્થળ નાનાવાડા. ૧૯૪૫માં બી.એ. વ્યવસાયે પુસ્તકવિક્રેતા. સળંગ બાળવાર્તાકૃતિ ‘સુખનાં સ્વપ્ન' (૧૯૫૧), ચરિત્રકૃતિ ‘વીરચંદભાઈ ગાંધીનું જીવનચરિત્ર' (૧૯૬૪) તેમ જ ખલીલ જિબ્રાનની કૃતિઓના અનુવાદો ‘મંદિરદ્વારે' (૧૯૪૯) અને ‘વેળુ અને ફીણ' (૧૯૬૬) એમના નામે છે.