પ્રાણશંકર ભવાનીશંકર ઉપાધ્યાય

From Ekatra Wiki
Revision as of 06:29, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઉપાધ્યાય પ્રાણશંકર ભવાનીશંકર: શ્રીમદ્ભગવદ્ગીતાનાં સારભૂત તત્ત્વોને પદ્યમાં ઉતારવાના પ્રયત્નમાં લખેલી પદ્યરચનાઓની પુસ્તિકા ‘ગીતાભજનો' (૧૯૪૩)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઉપાધ્યાય પ્રાણશંકર ભવાનીશંકર: શ્રીમદ્ભગવદ્ગીતાનાં સારભૂત તત્ત્વોને પદ્યમાં ઉતારવાના પ્રયત્નમાં લખેલી પદ્યરચનાઓની પુસ્તિકા ‘ગીતાભજનો' (૧૯૪૩)ના કર્તા.