મનુભાઈ ડી. ઉપાધ્યાય

Revision as of 06:38, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઉપાધ્યાય મનુભાઈ ડી.: ક્વચિત્ દેશભક્તિને વિષય બનાવતી તેમ જ મંગલ ગીતો, પ્રાર્થના અને ગરબા સ્વરૂપમાં રચાયેલી કિશોરભોગ્ય પદ્યરચનાઓનો સંગ્રહ ‘સબરસ-ગીતસંગ્રહ (૧૯૬૩)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ઉપાધ્યાય મનુભાઈ ડી.: ક્વચિત્ દેશભક્તિને વિષય બનાવતી તેમ જ મંગલ ગીતો, પ્રાર્થના અને ગરબા સ્વરૂપમાં રચાયેલી કિશોરભોગ્ય પદ્યરચનાઓનો સંગ્રહ ‘સબરસ-ગીતસંગ્રહ (૧૯૬૩)ના કર્તા.