વામનભાઈ પી. ઉપાધ્યાય

From Ekatra Wiki
Revision as of 07:16, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઉપાધ્યાય વામનભાઈ પી. (૩૦-૧-૧૯૨૦, ૧૦-૭-૧૯૭૭): કવિ. જન્મ ભાવનગરમાં. માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. વ્યવસાયે આયુર્વેદ તબીબ. એમની પાસેથી કાવ્યસંગ્રહ ‘વામન કવન’ (૧૯૭૭) મળ્યો છે.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઉપાધ્યાય વામનભાઈ પી. (૩૦-૧-૧૯૨૦, ૧૦-૭-૧૯૭૭): કવિ. જન્મ ભાવનગરમાં. માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. વ્યવસાયે આયુર્વેદ તબીબ. એમની પાસેથી કાવ્યસંગ્રહ ‘વામન કવન’ (૧૯૭૭) મળ્યો છે.