વાસુદેવ નાથાલાલ ઉપાધ્યાય

From Ekatra Wiki
Revision as of 07:17, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઉપાધ્યાય વાસુદેવ નાથાલાલ (૧૪-૨-૧૯૪૩): નવલકથાકાર. બી.એ., બી.એડ્. કંકાવટી (તા. ધ્રાંગધ્રા)ની શાળામાં આચાર્ય. એમણે ‘મંગલ સૂત્ર' (૧૯૭૬), ‘તૂટ્યો બંધ – વહ્યાં પૂર’, ‘સંજોગ', ‘ઝૂરતી ઝંખના' વગેરે ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઉપાધ્યાય વાસુદેવ નાથાલાલ (૧૪-૨-૧૯૪૩): નવલકથાકાર. બી.એ., બી.એડ્. કંકાવટી (તા. ધ્રાંગધ્રા)ની શાળામાં આચાર્ય. એમણે ‘મંગલ સૂત્ર' (૧૯૭૬), ‘તૂટ્યો બંધ – વહ્યાં પૂર’, ‘સંજોગ', ‘ઝૂરતી ઝંખના' વગેરે નવલકથાઓ આપી છે.