એક મુસાફર

From Ekatra Wiki
Revision as of 07:39, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "એક મુસાફર: ગીતિ, કુંડળિયા, છપ્પા, દોહરા અને ગરબીબદ્ધ પદ્યકૃતિ ‘ખંભાતની રૈયત ઉપર દુઃખનો પોકાર' (૧૯૩૯)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

એક મુસાફર: ગીતિ, કુંડળિયા, છપ્પા, દોહરા અને ગરબીબદ્ધ પદ્યકૃતિ ‘ખંભાતની રૈયત ઉપર દુઃખનો પોકાર' (૧૯૩૯)ના કર્તા.