એમ. એમ. વી.

From Ekatra Wiki
Revision as of 14:27, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "એમ. એમ. વી.: ચરિત્રલક્ષી અને ધર્મબોધક નાટક ‘દાનેશ્વરી રાજકુમાર લલિતાંગ' (૧૯૪૭) તથા ધાર્મિક પ્રસંગોને આધારે રચાયેલા સંવાદોનો સંચય ‘ધાર્મિક સંવાદ' (૧૯૭૩)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

એમ. એમ. વી.: ચરિત્રલક્ષી અને ધર્મબોધક નાટક ‘દાનેશ્વરી રાજકુમાર લલિતાંગ' (૧૯૪૭) તથા ધાર્મિક પ્રસંગોને આધારે રચાયેલા સંવાદોનો સંચય ‘ધાર્મિક સંવાદ' (૧૯૭૩)ના કર્તા.