છેલશંકર છગનલાલ ઓઝા

From Ekatra Wiki
Revision as of 14:49, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઓઝા છેલશંકર છગનલાલ, ‘ચમન ઉનાકર': નાગર જ્ઞાતિના ઉત્કર્ષનાં પદ્યો તેમ જ ઉત્તરાર્ધમાં દોહરાશૈલીમાં કુટુંબીજનોનો પરિચય આપતી કૃતિ ‘પરિચય' (૧૯૫૫)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઓઝા છેલશંકર છગનલાલ, ‘ચમન ઉનાકર': નાગર જ્ઞાતિના ઉત્કર્ષનાં પદ્યો તેમ જ ઉત્તરાર્ધમાં દોહરાશૈલીમાં કુટુંબીજનોનો પરિચય આપતી કૃતિ ‘પરિચય' (૧૯૫૫)ના કર્તા.