શામજી વિશ્વનાથ ઓઝા

From Ekatra Wiki
Revision as of 06:14, 12 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઓઝા શામજી વિશ્વનાથ: ‘બોધપત્રિકા' (૧૮૯૪), ‘હરિચરિત્ર' (૧૮૯૮), ‘શિવમાહાત્મ્ય' તથા ‘ઋતુવિલાસ' વગેરે ધાર્મિક તથા સાંસારિક પ્રસંગને નિરૂપતી પદ્યકૃતિઓના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઓઝા શામજી વિશ્વનાથ: ‘બોધપત્રિકા' (૧૮૯૪), ‘હરિચરિત્ર' (૧૮૯૮), ‘શિવમાહાત્મ્ય' તથા ‘ઋતુવિલાસ' વગેરે ધાર્મિક તથા સાંસારિક પ્રસંગને નિરૂપતી પદ્યકૃતિઓના કર્તા.