ડોસાભાઈ ફરામજી કરાકા

From Ekatra Wiki
Revision as of 14:52, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કરાકા ડોસાભાઈ ફરામજી (૧૮૩૦, ૧૯૦૨): બોધાત્મક ‘બુદ્ધિપ્રકાશ નિબંધ' (૧૮૫૬), પ્રવાસપુસ્તક ‘ગ્રેટબ્રિટનની મુસાફરી' (૧૮૬૧) ઉપરાંત બે ભાગમાં પ્રગટ ‘પારસીઓની તવારીખ’ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કરાકા ડોસાભાઈ ફરામજી (૧૮૩૦, ૧૯૦૨): બોધાત્મક ‘બુદ્ધિપ્રકાશ નિબંધ' (૧૮૫૬), પ્રવાસપુસ્તક ‘ગ્રેટબ્રિટનની મુસાફરી' (૧૮૬૧) ઉપરાંત બે ભાગમાં પ્રગટ ‘પારસીઓની તવારીખ’ના કર્તા.