ગણપતરામ વિશ્વનાથ કવિ

From Ekatra Wiki
Revision as of 15:42, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ ગણપતરામ વિશ્વનાથ : શ્રી રામચંદ્રના અશ્વમેધયજ્ઞનું વર્ણન આપતી પદ્યકથા ‘રામાશ્વમેધ'(૧૮૮૧)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કવિ ગણપતરામ વિશ્વનાથ : શ્રી રામચંદ્રના અશ્વમેધયજ્ઞનું વર્ણન આપતી પદ્યકથા ‘રામાશ્વમેધ'(૧૮૮૧)ના કર્તા.