જનસુખરામ નરહરરામ કવિ

From Ekatra Wiki
Revision as of 15:48, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ જનસુખરામ નરહરરામ : ‘અહિંસાભાસ્કર’ (૧૯૧૩), ‘જનસુખરત્નમાળા’ (૧૯૧૫), ‘મૂર્તિપૂજા’ (૧૯૧૫), ‘સનાતન ધર્મભાસ્કર’ (૧૯૧૫) તથા કૃષ્ણના પરમ ભક્ત મોરધ્વજનું આખ્યાન’ વગેરે પુસ્તકોના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કવિ જનસુખરામ નરહરરામ : ‘અહિંસાભાસ્કર’ (૧૯૧૩), ‘જનસુખરત્નમાળા’ (૧૯૧૫), ‘મૂર્તિપૂજા’ (૧૯૧૫), ‘સનાતન ધર્મભાસ્કર’ (૧૯૧૫) તથા કૃષ્ણના પરમ ભક્ત મોરધ્વજનું આખ્યાન’ વગેરે પુસ્તકોના કર્તા.