દામોદરદાસ નિરૂજી કવિ

From Ekatra Wiki
Revision as of 15:58, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ દામોદરદાસ નિરૂજી : ભગવાન શિવના સ્તુતિવિષયક ગરબાઓનો સંગ્રહ ‘શિવ ગરબાવળી’(૧૮૯૮)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કવિ દામોદરદાસ નિરૂજી : ભગવાન શિવના સ્તુતિવિષયક ગરબાઓનો સંગ્રહ ‘શિવ ગરબાવળી’(૧૮૯૮)ના કર્તા.