નરસિંહરામ જેઠાભાઈ કવિ

From Ekatra Wiki
Revision as of 16:02, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ નરસિંહરામ જેઠાભાઈ : અમરેલી તાલુકાના દેવળીયા ગામના વતની. એમના પુસ્તક ‘ઉપદેશસાગર’ (૧૮૮૯)માં ઈશ્વરભક્તિ વિશેના ઉપદેશનાં કુંડળિયા, પ્રહેલિકા, ચાબખા, ગરબી વગેરે પ્રકારનાં પદો છે. ‘...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કવિ નરસિંહરામ જેઠાભાઈ : અમરેલી તાલુકાના દેવળીયા ગામના વતની. એમના પુસ્તક ‘ઉપદેશસાગર’ (૧૮૮૯)માં ઈશ્વરભક્તિ વિશેના ઉપદેશનાં કુંડળિયા, પ્રહેલિકા, ચાબખા, ગરબી વગેરે પ્રકારનાં પદો છે. ‘નૃસિંહનીતિ’ તથા ‘વ્યાસગીતા’ એમની અન્ય પદ્યકૃતિઓ છે.