નાગેશ્વર કવિ

From Ekatra Wiki
Revision as of 16:04, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ નાગેશ્વર : ૧૮૫૫ની સાલ આસપાસ સૌરાષ્ટ્રના ગાધકડા ગામમાં આ કવિ થઈ ગયાની વિગત છે. સૌરાષ્ટ્રમાં એમનું નામ બહુ જાણીતું હતું, પરંતુ અત્યારે એમનાં કાવ્યો, લેખો કે ઉલ્લેખો ઉપલબ્ધ નથી.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કવિ નાગેશ્વર : ૧૮૫૫ની સાલ આસપાસ સૌરાષ્ટ્રના ગાધકડા ગામમાં આ કવિ થઈ ગયાની વિગત છે. સૌરાષ્ટ્રમાં એમનું નામ બહુ જાણીતું હતું, પરંતુ અત્યારે એમનાં કાવ્યો, લેખો કે ઉલ્લેખો ઉપલબ્ધ નથી.