મહાજન કવિ

From Ekatra Wiki
Revision as of 16:13, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ મહાજન : ‘વાલો નામોરી’ અને ‘અમરજી દીવાન’ જેવાં નાટકોથી સુવિદિત થયેલા નાટ્યકાર. એમણે ‘વિધિના લેખ’ તથા ‘બાલ સમ્રાટ’ નામનાં રંજકશૈલી ધરાવતાં નાટકો પણ આપ્યાં છે.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કવિ મહાજન : ‘વાલો નામોરી’ અને ‘અમરજી દીવાન’ જેવાં નાટકોથી સુવિદિત થયેલા નાટ્યકાર. એમણે ‘વિધિના લેખ’ તથા ‘બાલ સમ્રાટ’ નામનાં રંજકશૈલી ધરાવતાં નાટકો પણ આપ્યાં છે.