કવિ રુદ્રતીર્થ (પરમહંસ)

Revision as of 16:22, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ રુદ્રતીર્થ (પરમહંસ) : જીવનને ઉન્નતિને માર્ગે વાળવાના આશયથી લખાયેલા ૧૧ બોધપ્રધાન લેખોનું પુસ્તક ‘ઊઘડતાં જીવનનાં બારણાં’(૧૯૭૩), ‘જીવન-દર્શન’, ‘શાંતિની શોધ’ તેમ જ સંપાદનો ‘વિનયપત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કવિ રુદ્રતીર્થ (પરમહંસ) : જીવનને ઉન્નતિને માર્ગે વાળવાના આશયથી લખાયેલા ૧૧ બોધપ્રધાન લેખોનું પુસ્તક ‘ઊઘડતાં જીવનનાં બારણાં’(૧૯૭૩), ‘જીવન-દર્શન’, ‘શાંતિની શોધ’ તેમ જ સંપાદનો ‘વિનયપત્રિકાઃ ૨’ અને ‘સખી મણિરામ વાણીસંગ્રહ’ના કર્તા.