કસ્તુરબાઈ (વિમળાદેવી)

From Ekatra Wiki
Revision as of 02:22, 15 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કસ્તુરબાઈ (વિમળાદેવી) (૧૮૬૮, –) : ૨૦૫ ભક્તિપૂર્ણ પદોનો સંગ્રહ ‘વિજ્ઞાનચન્દ્ર’ (ત્રી. આ. ૧૯૨૪)નાં કર્તા. કસ્તુરવિજય : જૈનધર્મવિષયક સ્તુતિઓ, બત્રીસી અને ૩૧૫ બોધક સુવાક્યોનો સંગ્રહ ‘બેધસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કસ્તુરબાઈ (વિમળાદેવી) (૧૮૬૮, –) : ૨૦૫ ભક્તિપૂર્ણ પદોનો સંગ્રહ ‘વિજ્ઞાનચન્દ્ર’ (ત્રી. આ. ૧૯૨૪)નાં કર્તા. કસ્તુરવિજય : જૈનધર્મવિષયક સ્તુતિઓ, બત્રીસી અને ૩૧૫ બોધક સુવાક્યોનો સંગ્રહ ‘બેધસુધા’ (૧૯૩૫) ના કર્તા.