ત્રિપુરાશંકર બાલાશંકર કંથારિયા

From Ekatra Wiki
Revision as of 02:27, 15 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કંથારિયા ત્રિપુરાશંકર બાલાશંકર, ‘મસ્તાન’ : ૭૪ ગઝલ, ‘દિલકા પારહ’ નામનું દીર્ઘકાવ્ય અને હાફિઝની અનૂદિત ગઝલોનો મરણોત્તર પ્રકાશિત સંચય ‘મસ્તાની’ (૧૯૭૭)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કંથારિયા ત્રિપુરાશંકર બાલાશંકર, ‘મસ્તાન’ : ૭૪ ગઝલ, ‘દિલકા પારહ’ નામનું દીર્ઘકાવ્ય અને હાફિઝની અનૂદિત ગઝલોનો મરણોત્તર પ્રકાશિત સંચય ‘મસ્તાની’ (૧૯૭૭)ના કર્તા.