હંસરાજ હરખજી કાનાબાર

From Ekatra Wiki
Revision as of 02:27, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાનાબાર હંસરાજ હરખજી, ‘કવિ હંસ’ (૧૮૯૨, –) : જન્મ અમરેલીમાં. છ વર્ષની ઉંમરે આંખ ગુમાવી, છતાં મૅટ્રિક સુધીનો અભ્યાસ. ૧૯૨૦માં ગાંધીજીના સમાગમમાં આવ્યા. સત્યાગ્રહ આંદોલન દરમિયાન જેલવાસ. એ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કાનાબાર હંસરાજ હરખજી, ‘કવિ હંસ’ (૧૮૯૨, –) : જન્મ અમરેલીમાં. છ વર્ષની ઉંમરે આંખ ગુમાવી, છતાં મૅટ્રિક સુધીનો અભ્યાસ. ૧૯૨૦માં ગાંધીજીના સમાગમમાં આવ્યા. સત્યાગ્રહ આંદોલન દરમિયાન જેલવાસ. એમણે પદ્યગ્રંથો ‘કાવ્યત્રિવેણી’ (૧૯૨૨) અને ‘હંસમાનસ’ (૧૯૩૮) આપ્યા છે.