વહીદઅહમદખાન હુસેનખાન કાનુગા

From Ekatra Wiki
Revision as of 02:30, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાનુગા વહીદઅહમદખાન હુસેનખાન (૨૩-૪-૧૯૪૩) : નવલકથાલેખક. જન્મ અંકલેશ્વરમાં. ૧૯૬૭માં બી.એસસી. ૧૯૭રમાં બી.એડ. ૧૯૭૪થી ટંકારીઆ હાઈસ્કૂલમાં શિક્ષક. એમણે સામાજિક નવલકથા ‘શ્યામ જલમાં સોનેરી મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કાનુગા વહીદઅહમદખાન હુસેનખાન (૨૩-૪-૧૯૪૩) : નવલકથાલેખક. જન્મ અંકલેશ્વરમાં. ૧૯૬૭માં બી.એસસી. ૧૯૭રમાં બી.એડ. ૧૯૭૪થી ટંકારીઆ હાઈસ્કૂલમાં શિક્ષક. એમણે સામાજિક નવલકથા ‘શ્યામ જલમાં સોનેરી માછલી (૧૯૮૨) આપી છે.