કીર્તનાચાર્ય મહારાજ

From Ekatra Wiki
Revision as of 16:36, 18 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કીર્તનાચાર્ય મહારાજ : ચરિત્રગ્રંથો ‘શ્રી નવનાથચરિત્ર’ (બે ભાગ) તથા ‘મહાસતી અનસૂયા અને દત્તાત્રેયચરિત્ર', પદ્યગ્રંથ ‘દત્તબોધામૃત શતપદી’ તેમ જ હિન્દુધર્મવિષયક ગ્રંથો ‘શ્રી દત્તપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કીર્તનાચાર્ય મહારાજ : ચરિત્રગ્રંથો ‘શ્રી નવનાથચરિત્ર’ (બે ભાગ) તથા ‘મહાસતી અનસૂયા અને દત્તાત્રેયચરિત્ર', પદ્યગ્રંથ ‘દત્તબોધામૃત શતપદી’ તેમ જ હિન્દુધર્મવિષયક ગ્રંથો ‘શ્રી દત્તપ્રબોધકલ્પદ્રુમ’ (૪ સ્કંધ), ‘હરિદાસ કથાપદ્ધતિ’ અને ‘હરિહર ભક્તિરહસ્ય’ના કર્તા.