Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩. જિન્દગી અને મરણ
Language
Watch
View source
Revision as of 09:28, 10 July 2021 by
KhyatiJoshi
(
talk
|
contribs
)
(Created page with "{{SetTitle}} {{Heading|૩. જિન્દગી અને મરણ| – જયન્ત પાઠક}} <poem> મને જિન્દગી ને મરણની ખબ...")
(diff) ← Older revision |
Latest revision
(
diff
) |
Newer revision →
(
diff
)
૩. જિન્દગી અને મરણ
– જયન્ત પાઠક
મને જિન્દગી ને મરણની ખબર છેઃ
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે.
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૨)