બાળ કાવ્ય સંપદા/ઘરનો વાઘ
Revision as of 03:17, 11 February 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઘરનો વાઘ|લેખક : ત્રિભુવન વ્યાસ<br>(1888-1975)}} {{Block center|<poem> મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે, તે હળવે હળવે ચાલે છે, ને અંધારામાં ભાળે છે ! દહીં ખાય, દૂધ ખાય, ઘી તો ચપ ચપ ચાટી જાય; તે...")