અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાધેશ્યામ શર્મા/અવિરામ

From Ekatra Wiki
Revision as of 09:45, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અવિરામ|રાધેશ્યામ શર્મા}} <poem> નિસરણીઓ નિસરી ભૂકંપિત બજારમા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અવિરામ

રાધેશ્યામ શર્મા

નિસરણીઓ
નિસરી
ભૂકંપિત
બજારમાં
મકાનો
ગોતવા
અને
મન્દિરો
મળ્યાં
ત્યાં
શિખર
વિહોણા
બાવન
ગજની
ધોળી
ધજાઓને
વીંટાઈ
સૂતેલાં
શું
ગાઉં
મારો
રાવણહથ્થો
ઘરબાઈ
પડ્યો છે
કો’ક
અજાણ્યા
પગથિયામાં.
ફેબ્રુઆરી, કવિ