ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/માને ખોળે

From Ekatra Foundation
Revision as of 01:16, 11 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
માને ખોળે

સુન્દરમ્

માને ખોળે (સુન્દરમ્; ‘પિયાસી’, ૧૯૪૦) પતિના એક રાત્રિના સમાગમથી સગર્ભા બનેલી શબૂને મહીસાગરપટમાં પતિની કાયરતાની સાક્ષીએ સસરાને હાથે જ શંકાને કારણે મોતને શરણ થવું પડે છે - એનું કારુણ્ય વાર્તામાં અત્યંત વ્યંજિત અને કલાત્મક રીતે નિરૂપાયું છે.
ચં.