ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સદાશિવ ટપાલી

Revision as of 02:11, 14 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સદાશિવ ટપાલી

ઝવેરચંદ મેઘાણી

સદાશિવ ટપાલી (ઝવેરચંદ મેઘાણી; ‘મેઘાણીની નવલિકાઓ’, ભાગ-૨, ૧૯૩૫) ટપાલી સદાશિવને પોતાની શુક્લ ન્યાતના બ્રહ્મપુત્રોથી કનડગત હતી અને એના મુખી ભવાનીશંકર જાણીબૂઝીને દીકરી મંગળાનું પચાસ વર્ષના પ્રોસિક્યુટર સાથે લગ્ન કરાવી નાખે છે. બધી જ મુશ્કેલીઓનો સામનો કરીને સદાશિવ વિધવા થઈને પાછી ફરેલી મંગળાને પરણે છે - એવા વાર્તાવિષયમાં જ્ઞાતિરૂઢિઓ અને સામાજિક જડતાના તાણાવાણા અગ્રેસર રહ્યા છે.
ચં.