વિવેચનની પ્રક્રિયા/રમણલાલ જોશીનાં પુસ્તકો

Revision as of 02:35, 15 September 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
રમણલાલ જોશીનાં પુસ્તકો

વિવેચન
ગોવર્ધનરામ – એક અધ્યયન (૧૯૬૩, ૧૯૭૮)
અભીપ્સા (૧૯૬૮, ૧૯૭૮)
પરિમાણ (૧૯૬૯)
શબ્દસેતુ (૧૯૭૦)
પ્રત્યય (૧૯૭૦)
ભારતીય નવલકથા : ૧ (૧૯૭૪)
સમાન્તર (૧૯૭૬, ૧૯૭૮)
વિનિયોગ (૧૯૭૭)
ગુજરાત સાહિત્યસભાની કાર્યવાહી : ૧૯૬૩ (૧૯૭૭)
Govardhanram (સાહિત્ય અકાદમી ૧૯૭૯)
વિવેચનની પ્રક્રિયા (૧૯૮૧)

સંશોધન–સંપાદન
સ્વ. સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃત્તાંત અને કવિજીવન (૧૯૬૬)
અખેગીતા (શ્રી ઉમાશંકર જોશી સાથે) (૧૯૬૭, ૧૯૭૮)
ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ (શ્રી રામપ્રસાદ બક્ષી સાથે) (૧૯૭૧)

ગુજરાતી ગ્રંથકાર શ્રેણી (૧૯૭૬ થી) :

પ્રિયકાન્ત મણિયાર, ડૉ. પ્રબોધ પંડિત, ડૉ. જયન્ત ખત્રી, ન્હાનાલાલ, રાજેન્દ્ર શાહ, નર્મદ, પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી, મીરાં, દયારામ, શામળ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ, અખો, કનૈયાલાલ મુનશી, ગાંધીજી, સમયસુંદર, નાકર, નંદશંકર, રામનારાયણ વિ. પાઠક, કૃષ્ણલાલ શ્રીધરાણી, દલપતરામ, મણિલાલ નભુભાઈ, રમણલાલ વ. દેસાઈ, કિશોરલાલ મશરૂવાળા, કાકા કાલેલકર, નિરંજન ભગત