અર્વાચીન કવિતા/લેખકનાં પુસ્તકોની યાદી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સુન્દરમ્‌નાં પુસ્તકો

(પહેલી આવૃત્તિ)

કવિતા :

કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીત ૧૯૩૩
કાવ્યમમંગલા ૧૯૩૩
રંગરંગ વાદળિયાં (બાળકાવ્યો) ૧૯૩૯
વસુધા ૧૯૩૯
યાત્રા ૧૯૫૧
લોકલીલા ૧૯૯૫
ઈશ ૧૯૯૫
પલ્લવિતા ૧૯૯૫
મહાનદ ૧૯૯૫
‘સાવિત્રી’ના કાવ્યખંડો ૧૯૯૫
પ્રભુ-પદ ૧૯૯૭
અગમ નિગમા ૧૯૯૭
પ્રિયાંકા ૧૯૯૭
નિત્યશ્લોક ૧૯૯૭
નયા પૈસા ૧૯૯૮
વરદા ૧૯૯૮ (સંયુક્ત આવૃત્તિ : વરદા, મુદિતા, ઉત્કંઠા, અનાગતા)
ચક્રદૂત ૧૯૯૯
લોકલીલા ૨૦૦૦
દક્ષિણા-૧ ૨૦૦૧
દક્ષિણા-૨ ૨૦૦૧
મનની મર્મર ૨૦૦૩
ધ્રુવયાત્રા ૨૦૦૩
ધ્રુવચિત્ત ૨૦૦૪
ધ્રુવપદે ર૦૦૪

કવિતા-સંચય :

કેટલાંક કાવ્યો : નિરંજન ભગત ૧૯૭૦
સમન્વય : સુન્દરમ્‌-ઉમાશંકર : સૉનેટ સંચય ૧૯૭૫
સુન્દરમ્‌નાં કાવ્યો : સં. જયેન્દ્ર ત્રિવેદી ૧૯૭૬
સુન્દરમ્‌નાં ગીતો : સં. સુધા પંડ્યા ૧૯૮૪
સુન્દરમ્‌નાં કાવ્યો : સં. રમણલાલ જોશી ૧૯૯૩
ચૂંટેલી કવિતા : સુન્દરમ્‌ : સં. ચંદ્રકાન્ત શેઠ

સમગ્ર બાલ કવિતા :

૧ - રંગ રંગ વાદળિયાં ૨૦૦૫
ર - ચક ચક ચકલાં ૨૦૦૫
૩ - આ આવ્યાં પતંગિયાં ૨૦૦૫
૪ - ગાતો ગાતો જાય કનૈયો ૨૦૦૫

વાર્તાઓ :

હીરાકણી અને બીજી વાતો ૧૯૩૮
ખોલકી અને નાગરિકા ૧૯૩૯
પિયાસી ૧૯૪૦
ઉન્નયન ૧૯૪૫
તારિણી ૧૯૭૭

લઘુ નવલકથા :

પાવકના પંથે ૧૯૭૭

વાર્તા-સંચય :

ગુજરાતી વાર્તા-સમૃદ્ધિ : સુન્દરમ્‌ની વાર્તાઓ
સં. નાનક મેઘાણી, મહેન્દ્ર મેઘાણી ૧૯૫૪
કેટલીક વાર્તાઓ : સુન્દરમ્‌ સં. સુરેશ દલાલ ૧૯૭૩
સુન્દરમ્‌ની પ્રતિનિધિ વાર્તાઓ સં. રમણલાલ જોશી ૧૯૮૯
સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ સં. ચંદ્રકાન્ત શેઠ ૨૦૦૨

ગદ્ય-પદ્ય-સંચય :

સુન્દરમ્‌-સુધા : સં. સુરેશ દલાલ ૨૦૦૪

નાટકો :

વાસંતી પૂર્ણિમા ૧૯૭૭ (અનુવાદો)
ભગવદજ્જુકીય (સંસ્કૃત) ૧૯૪૦
મૃચ્છકટિક (સંસ્કૃત) ૧૯૪૪
કાયાપલટ ૧૯૬૧
જનતા અને જન ૧૯૬૫
એસી હૈ જિન્દગી ૧૯૭૪ (ત્રણે જર્મન-અંગ્રેજી)

ચિંતનાત્મક ગદ્ય :

દક્ષિણાયન (પ્રવાસ) ૧૯૪૧
અર્વાચીન કવિતા (વિવેચન) ૧૯૪૬
શ્રી અરવિન્દ મહાયોગી (યોગ) ૧૯૫૦
અવલોકના (વિવેચન) ૧૯૬૫
ચિદંબરા (આરંભનાં તથા અન્ય લખાણો) ૧૯૬૮

વિચાર ચંપુટ : ત્રણ ગ્રંથો

૧. સાહિત્ય ચિંતન ૧૯૭૮
ર. સમર્ચના (ચારિત્ર્યપ્રધાન લેખો) ૧૯૭૮
૩ સા વિદ્યા (તત્ત્વચિંતન) ૧૯૭૮

સુન્દરમ્‌ વિષયક ગ્રંથો :

- તપોવન : સં. સુરેશ દલાલ ૧૯૬૯.
- શબ્દયોગ : સં. મફત ઓઝા, સુધા પંડ્યા ૧૯૮૪.
- સુન્દરમ્‌ એટલે સુન્દરમ્‌ : સં. રામજીભાઈ કડિયા ૧૯૯૩.
- ‘દક્ષિણા’, અંક ૧૦૮ : તંત્રી - સુધા સુન્દરમ્‌ ૧૯૯૪.