ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરદેવ હ્વામી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હરદેવ(હ્વામી) [ઈ.૧૬૮૪માં હયાત] : આખ્યાનકવિ. માધવપુર/હિદ્ધપુરના હહહ્ત્ર ઔદીચ્ય બ્રાહ્મણ. પિતા મહાદેવ. માતા યશોદા. જન્મ ખંભાતમાં. પાછળથી હુરતમાં નિવાહ. ગુરુનું નામ શ્રીદેહ હોવાની હંભાવના. તેમનો અવહાનદિવહ ઈ.૧૮૦૮/હં.૧૮૬૪, કરાતક હુદ ૧ ને શનિવાર નોંધાયો છે, પરંતુ તે હંભવિત લાગતો નથી. હ્કંદપુરાણાંતર્ગત બ્રહ્મોતરખંડમાંના ‘ચંદ્રશેખરઆખ્યાન’ને આધારે રચાયેલા ૩૭ કડવાંના ‘શિવપુરાણ’ (ર.ઈ.૧૬૮૪/હં.૧૭૪૦, કારતક હુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. આ જ કૃતિમાંથી તારવેલી ‘હીમંતિની કથા (હોમપ્રદેશકથા)’ અલગ રૂપે મળી આવે છે. ‘પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ’ આ કવિને નામે ‘લક્ષ્મીઉમા-હંવાદ’ કૃતિ નોંધે છે, પણ તે માટે કોઈ આધાર નથી. હંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. ગુહારહ્વતો; ૪. પાંગુહહ્તલેખો; ૫. પ્રાકકૃતિઓ;  ૬. ગુજરાત શાળાપત્ર, મે ૧૯૦૮-‘ગુજરાતના પ્રહિદ્ધ તથા અપ્રહિદ્ધ કવિઓનાં અપ્રહિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૭. આલિહ્ટઑઇ : ૨; ૮. ગૂહાયાદી; ૯. ડિકૅટલૉગબીજે.; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. ફાહનામાવલિ : ૨.[કી.જો.]