ગૌરીશંકર ત્રિભોવન ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ઉપાધ્યાય ગૌરીશંકર ત્રિભોવન: પદ્યકૃતિઓ ‘નીલા, પ્રમીલા અને ઔરંગઝેબ નાટકનાં ગાયનો' (૧૯૦૭), ‘દારા અને ઔરંગઝેબ નાટકનાં ગાયનો' (૧૯૧૧), ‘મૃગલોચની નાટકનાં ગાયનો' (૧૯૧૧), ‘સ્વામી રામાનંદ નાટકનાં ગાયનો' (બી.આ. ૧૯૧૧), ‘વીર કેસરી નાટકનાં ગાયનો' (ત્રી.આ. ૧૯૨૯), તેમ જ નવલકથા ‘અલ્લાઉદ્દીન ખૂનીનો રાજરંગ અથવા મંડલગઢની મોહિની’ના કર્તા.