નિરંજન ભગત : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સંપાદકીય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંપાદકીય

‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’ની આ છવ્વીસમાં પુસ્તિકા છે. ડૉ. સુમનભાઈ શાહે સંનિષ્ઠાપૂર્વક એ તૈયાર કરી આપી એ માટે એ તેમનો આભારી છું. શ્રી નિરંજન ભગતનાં મોટાભાગનાં અગ્રન્ધસ્ય લખાણો ડૉ. ધીરુભાઈ પરીખે મેળવી આપ્યાં હતાં તે માટે લેખક આભારની લાગણી અનુભવે છે. આ શ્રેણીને લેખકો, અભ્યાસીઓ અને સાહિત્યરસિકોએ ઉષ્માભેર આવકારી છે અને પુસ્તિકાઓની માંગ ઉત્તરોત્તર વધતી રહી છે એની કૃતજ્ઞભાવે નોંધ લઉં છું. આવા સહકાર વગર અનેકવિધ મુશ્કેલીઓ વચ્ચે આ સાહિત્યપ્રવૃત્તિ ચાલુ રાખવાનું કદાચ ન બન્યું હોત. પ્રકાશક શ્રી બાબુભાઈ જોષીનો ઉત્સાહ પણ અભિનંદનીય છે. આ ‘શ્રેણી’ના અન્ય લેખકો પોતાની હસ્તપ્રતો સવેળા આપી એને સમૃદ્ધ કરશે એવી સહેજેય અપેક્ષા રહે છે.

રમણલાલ જોશી

ર, અચલાયતન સોસાયટી
નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯
૩ એપ્રિલ ૧૯૮૨