ભારતીય કાવ્યસિદ્ધાંત/સંદર્ભસૂચિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંદર્ભસૂચિ

(સંસ્કૃત કાવ્યશાસ્ત્ર વિષેનાં ગુજરાતી લખાણોની યાદી)

૯. શ્રી મમ્મટાચાર્યકૃત કાવ્યપ્રકાશ (ગુજરાતી અનુવાદ) : પ્રથમ ભાગ (ઉલ્લાસ ૧-૬) : અનુ. રામનારાયણ પાઠક, રસિકલાલ પરીખ : ગુજરાત પુરાતત્ત્વ મંદિર, અમદાવાદ, ૧૯૨૪.
૧૦. ભારતીય સાહિત્યમીમાંસા, ખંડ પહેલો : (કાવ્યપ્રકાશ, ઉલ્લાસ ૧-૨-૩) : ડૉ. ઈશ્વરલાલ દવે : ખડાયતા બુક ડીપો, અમદાવાદ, ૧૯૫૯.
૧૧. આનન્દવર્ધનાચાર્યપ્રણીત ધ્વન્યાલોક : સંપા. ડોલરરાય માંકડ : ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૧૯૬૯.
૧૨. સંસ્કૃત નાટ્યશાસ્ત્રના વિકાસની રૂપરેખા : ડોલરરાય માંકડ : ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૧૯૪૩.
૧૩. નાટ્યરસ : રામપ્રસાદ બક્ષી : ચેતન પ્રકાશન ગૃહ, વડોદરા : મનીષા, ઑક્ટો. ૧૯૫૯ના અંક તરીકે પ્રકાશિત.
૧૪. કરુણરસ : રામપ્રસાદ બક્ષી : ચેતન પ્રકાશન ગૃહ, વડોદરા, ૧૯૬૩
૧૫. રસસિદ્ધાંત : ડૉ. નગેન્દ્ર : અનુ. ચન્દ્રકાંત મહેતા, મહેન્દ્ર દવે : નેશનલ પબ્લિશિંગ હાઉસ, દિલ્હી, ૧૯૬૯.
૧૬. રસ અને ધ્વનિ : શંકરનના પુસ્તકનું દોહન, નગીનદાસ પારેખ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૬૮.
૧૭. કાવ્યસાહિત્યમીમાંસા : કમળાશંકર ત્રિવેદી : પોપ્યુલર પબ્લિશિંગ હાઉસ, સૂરત, ૧૯૬૨, (કાવ્યસ્વરૂપ, પ્રયોજનો, હેતુ, કાવ્યપ્રકારો, અલંકાર, ગુણ, દોષ, રીતિ, વૃત્તિ, શબ્દશક્તિ, રસ વગેરે વિષે).
૧૮. કાવ્યાલોચન : પ્રા. રતિલાલ જાની : વોરા ઍન્ડ કંપની, મુબંઈ, ૧૯૬૪. (કાવ્યની વ્યાખ્યા, ગુણ, અલંકાર, રસ, ધ્વનિ વગેરે વિષેના લેખો).
૧૯. કાવ્યવિચાર : સુરેન્દ્રનાથ દાસગુપ્ત : અનુ. નગીનદાસ પારેખ : ગુજરાતી સાહિત્ય પરિષદ, મુંબઈ, ૧૯૪૪. (શબ્દશક્તિ, દોષ, ગુણ, રીતિ, વક્રોક્તિ, રસ, ધ્વનિ વગેરે વિષેની ચર્ચાઃ).
૨૦. કાવ્યજિજ્ઞાસા : અતુલચન્દ્ર ગુપ્ત : અનુ. નગીનદાસ પારેખ : વોરા ઍન્ડ કંપની, મુંબઈ, ૧૯૬૦, (ધ્વનિ, રસ, પ્રયોજન વગેરેની ચર્ચા).
૨૧. સાહિત્યમીમાંસા : વિષ્ણુપદ ભટ્ટાચાર્ય : અનુ. સુરેશ જોષી : ચેતન પ્રકાશન ગૃહ, વડોદરા, ૧૯૭૦ (રસ, અલંકાર, સાહિત્યની વ્યાખ્યા વગેરેની ચર્ચા તથા જ્યોતીન્દ્ર દવેનો રસમીમાંસાની પરિભાષા: એ લેખ).
૨૨. અભિનવનો રસવિચાર અને બીજા લેખો : નગીનદાસ પારેખ : બી. એસ. શાહની કંપની, અમદાવાદ, ૧૯૬૯. (રસ, રસાભાસ, વક્રોક્તિ, રમણીયતા, ઔચિત્ય, શબ્દશક્તિ વગેરે વિષેના લેખો).
૨૩. ભારતીય કાવ્યમીમાંસા : ડૉ. અરુણચંદ્ર શાસ્ત્રી : પોપ્યુલર બુક સ્ટોર, સૂરત, ૧૯૬૧. (પ્રયોજન, હેતુ, શબ્દશક્તિ, અલંકાર, ગુણ, દોષ, રીતિ, વક્રોક્તિ, રસ, ધ્વનિ, કાવ્યની વ્યાખ્યા, કાવ્યપ્રકારો, ઔચિત્ય વગેરેની ચર્ચા).
૨૪. સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો : ડોલરરાય માંકડ : મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા, ૧૯૫૮ (‘રસાભાસનું સ્વરૂપ’ અને ‘અલંકારની વ્યંગ્યતા’).
૨૫. વાઙ્મયવિમર્શ : રામપ્રસાદ બક્ષી : એન. એમ. ત્રિપાઠી, મુંબઈ, ૧૯૬૩ (કાવ્યતત્ત્વ, રસ, અલંકાર, અને નાટ્ય વિષેના લેખો).
૨૬. કાવ્યવિવેચન : ડોલરરાય માંકડ : ચારુતર પ્રકાશન, વલ્લભ વિદ્યાનગર, ૧૯૪૧ (‘સાધારણીકરણ’ ‘કાવ્યસ્વરૂપ’ ‘ધ્વનિના પ્રભેદો’ એ લેખો).
૨૭. સાહિત્યમીમાંસા : સંપા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન, સૂરત, ૧૯૬૨, (કાવ્યતત્ત્વ, શબ્દશક્તિ, રસ, ધ્વનિ, ગુણ, અલંકાર, ઔચિત્ય વગેરે વિષેના લેખો).
૨૮. કવિતા અને સાહિત્ય, ગ્રંથ-૧ : રમણભાઈ નીલકંઠ : ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ૧૯૫૧ (કાવ્યાનંદમાં રસ અને કાવ્ય હેતુની તથા ‘પરિશિષ્ટ’માં શબ્દશક્તિની ચર્ચા).
૨૯. નવલગ્રંથાવલિ (તારણ આવૃત્તિ) : સંપા. નરહરિ પરીખ : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ૧૯૬૬ (‘હાસ્ય અને અદ્ભુતરસ’ એ લેખ).
૩૦. પરિશીલન : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : ગાંડીવ સાહિત્ય મંદિર, સૂરત, ૧૯૪૦ (રસના સિદ્ધાંતમાં સાપેક્ષતા’ અને ‘સાધારણીકરણ’એ લેખો).
૩૧. ઉપાયન : સંપા. વ્રજરાય દેસાઈ વગેરે : પ્રાપ્તિસ્થાન, પોપ્યુલર બુક સ્ટોર, સૂરત ૧૯૬૧. (શ્રી વિષ્ણુપ્રસાદના રસવિષયક લેખો, જેમાં ૨૨માં દર્શાવેલ બે લેખો પણ આવી જાય છે).
૩૨. કાવ્યની શક્તિ : રામનારાયણ પાઠક : મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલય, વડોદરા, ૧૯૫૯, (‘કાવ્યની શક્તિ’ એ લેખમાં અલંકાર, કલાનુભવની અલૌકિકતા, રસ વગેરેની તથા ‘કાવ્યમાં વર્ણ’માં ગુણની ચર્ચા).
૩૩. આકલન : રામનારાયણ પાઠક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૬૪ (‘મમ્મટની રસમીમાંસા’ એ લેખ).
૩૪. સાહિત્યાલોક : રામનારાયણ પાઠક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૫૪. (‘ક્ષેમેન્દ્રની ઔચિત્યવિચારચર્ચા’ એ લેખ).
૩૫. વાઙ્મયવિહાર : જ્યોતીન્દ્ર દવે : સંપા. રામપ્રસાદ બક્ષી વગેરે : સન્માન સમિતિ, મુંબઈ ૧૯૬૪. (‘રસમીમાંસાની પરિભાષા’ એ લેખ).
૩૬. આનંદમીમાંસા : રસિકલાલ પરીખ : મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા, ૧૯૬૩, (‘જ્ઞાનભૂમા અને રસભૂમા’ એ વ્યાખ્યાન).
૩૭. કાવ્યમાં શબ્દ : હરિવલ્લભ ભાયાણી : આર. આર. શેઠની કંપની, અમદાવાદ, ૧૯૬૮. (‘કાવ્યાર્થ’ અને ‘ઔચિત્ય’ એ લેખો).
૩૮. રૂપ અને રસ : ઉશનસ્ : પોપ્યુલર પબ્લિશિંગ હાઉસ, સૂરત, ૧૯૬૫ (‘બ્રહ્માનંદ અને કાવ્યાનંદ’ એ લેખ).
૩૯. વિચારમાધુરી : આનંદશંકર ધ્રુવ : ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ૧૯૪૬. (‘રસચર્ચા’ એ લેખ).
૪૦. જીવનભારતી : કાકા કાલેલકર : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ, ૧૯૩૭, (‘રસસમીક્ષા : થોડા વિચારો’ એ લેખ).
૪૧. કાવ્યવિમર્શ : મનસુખલાલ ઝવેરી : વોરા ઍન્ડ કંપની, મુંબઈ, ૧૯૬૨ (કાવ્યહેતુની ચર્ચા).
૪૨. સાહિત્ય-સમીક્ષા, મૂલ્યાંકન ઔર શોધ : સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર, ૧૯૬૭. (નગીનદાસ પારેખનો ‘ભારતીય કાવ્યવિચાર’ એ લેખ).
૪૩. ગુ. સા. પરિષદ સંમેલન સોળમું અધિવેશન, અહેવાલ વ્યાખ્યાનો તથા નિબંધો : સંપા. ઉપેન્દ્ર પંડ્યા, ૧૯૪૮, (પ્રો. જમુભાઈ જી. પંડ્યાનો ‘રસમીમાંસા’ એ લેખ).
૪૪. બુદ્ધિપ્રકાશ, જાન્યુઆરી, ૧૯૫૬ : ‘કાવ્યશાસ્ત્ર’ : રામનારાયણ પાઠક, (કાવ્યની વ્યાખ્યા અને શબ્દશક્તિઓ વિષે).
૪૫. બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૧૯૫૬ : ‘કાવ્યશાસ્ત્ર’ : રામનારાયણ પાઠક. (ધ્વનિના પ્રકારો અને રસ વિષે).
૪૬. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૧૯૫૬ : ‘કાવ્યશાસ્ત્ર’ : રામનારાયણ પાઠક, (ગુણ અને અલંકાર વિષે).
૪૭. મનીષા, ફેબ્રુઆરી, ૧૯૫૭ : ‘રસમીમાંસાના કેટલાક પ્રશ્નો’ : સુબોધચન્દ્ર સેનગુપ્ત.
૪૮. પરબ, જૂન, ૧૯૬૧ : ‘કાવ્યસૃષ્ટિનું આક્ષેપ્ય પાત્ર’ : જયંત કોઠારી.
૪૯. સંસ્કૃતિ, ઓગસ્ટ, ૧૯૬૩ : ‘પ્રતિભાનું સ્વરૂપ’ : ડોલરરાય માંકડ.
૫૦. સંસ્કૃતિ, જૂન, ૧૯૬૫ : ‘રસાભાસ’ : ડોલરરાય માંકડ.
૫૧. સંસ્કૃતિ, સપ્ટેમ્બર, ૧૯૬૫ : ‘રસાભાસ વિશે, છેવટનું’ : ડોલરરાય માંકડ.
૫૨. બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ, ૧૯૬૭ : ‘કાવ્યમાં ઔચિત્ય’ : ચંદ્રકાંત ટોપીવાલા.