મનોહર ત્રિવેદીની વાર્તાઓ/લેખકનો પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
લેખકનો પરિચય

મનોહર રતિલાલ ત્રિવેદી ૪-૪-૧૯૪૪ સ્નાતક : લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ, ૧૯૬૩ અનુસ્નાતક : ૧૯૭૬ બી.ઍડ. : ૧૯૬૫ વ્યવસાય : અધ્યાપન કાવ્યસંગ્રહો : l મોંસૂઝણું (૧૯૬૭), l ફૂલની નૌકા લઈને (૧૯૮૧), l છુટ્ટી મૂકી વીજ (૧૯૯૮-૨૦૧૨) ગુજરાત સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત. l આપોઆપ (ગઝલ સંગ્રહ) (૧૯૮૭), l વેળા (૨૦૧૨) ગુજરાત સાહિત્ય પરિષદ તથા જયંત પાઠક પુરસ્કાર l ઘર છે સામે તીર. (૨૦૧૬) કથાસાહિત્ય : l નથી (લઘુનવલ – જનક ત્રિવેદી સાથે. ૧૯૮૭) l ગજવામાં ગામ (વાર્તાસંગ્રહ, ૧૯૯૯-૨૦૧૦) l નાતો (વાર્તાસંગ્રહ ૨૦૧૦. ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત) નિબંધ : l ઘરવખરી (૧૯૯૮-૨૦૧૪, ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત) l તેઓ (૨૦૧૪) આ ઉપરાંત એમની પાસેથી કેટલુંક બાળસાહિત્ય, વિવેચન તથા થોડાં સંપાદનો પણ મળેલ છે.