રાજેન્દ્ર પટેલની કવિતા/કવિનો પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કવિનો પરિચય

રાજેન્દ્ર પટેલ
(કવિ, વાર્તાકાર, વિવેચક, અનુવાદક અને નિબંધકાર)
સરનામું :
૭૮, નિહારિકા બંગ્લોઝ, હિમ્મતલાલ પાર્ક સામે, અમદાવાદ-૩૮૦૦૧૫
ફોન નંબર : ૯૩૨૭૦૨૨૭૫૫. Email: rajendrapatel.ceo@gmail.com
અભ્યાસ. એમ.એસ.સી.(ઑર્ગેનિક કેમેસ્ટ્રી)
વ્યવસાય : ફાર્માસ્યુટીકલ કંપની
જન્મ તારીખ : ૨૦/૮/૫૮
મહત્ત્વની કામગીરી :
૧. પૂર્વઉપપ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. (ડિસેમ્બર, ૨૦૨૦ સુધી); ૨. ટ્રસ્ટી, માતૃભાષા અભિયાન, અમદાવાદ; ૩. ટ્રસ્ટી અને સંચાલક, રાષ્ટ્રભાષા હિન્દી કૉલેજ, અમદાવાદ; ૪. ડિરેક્ટર, અનુવાદ પ્રતિષ્ઠાન (ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ); ૫. માનદ સહમંત્રી, વાંચે ગુજરાત અભિયાન, ગાંધીનગર; ૬. સંપાદક, બુદ્ધિપ્રકાશ (૧૮૫૦) સામયિક, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ; ૭. માર્ગદર્શક,ગુજરાત લિટરેચર ફેસ્ટીવલ,અમદાવાદ,
રાજેન્દ્ર પટેલે વાર્તા-કવિતા-નિબંધ-વિવેચન-અનુવાદ અને સંપાદન ક્ષેત્રે કામ કર્યું છે.
વાર્તાસંચયો : ૧. ‘જૂઈની સુગંધ’ (ગુજરાત સાહિત્ય અકાદમી પ્રથમ પારિતોષિક); ૨. ‘અધૂરી શોધ’; ૩. ‘અકબંધ આકાશ.
કાવ્યસંગ્રહની યાદી સંચયને અંતે આપી છે. નિબંધ-વિવેચન, અનુવાદ, સંપાદનના બાવીસ ગ્રંથો એમણે આપણને આપ્યા છે.