શબ્દલોકના યાત્રીઓ – ૧/પ્રારંભિક

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

વિરાટ ગ્રંથાવલિ

પુસ્તક ૨૫૩


શબ્દલોકના યાત્રીઓ-૧


રમણલાલ જોશી




આર. આર. શેઠની કંપની
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા
મુંબઈ ૪૦૦૦૦૨ * અમદાવાદ ૩૮૦૦૦૧

રમણલાલ જોશીનાં પુસ્તકો


વિવેચન

ગોવર્ધનરામ-એક અધ્યયન (૧૯૬૩, ૧૯૭૮)
અભીપ્સા (૧૯૬૮, ૧૯૭૮)
પરિમાણ (૧૯૬૯)
શબ્દસેતુ (૧૯૭૦)
પ્રત્યય (૧૯૭૦)
ભારતીય નવલકથા : ૧ (૧૯૭૪)
સમાન્તર (૧૯૭૬, ૧૯૭૮)
વિનિયોગ (૧૯૭૭)
ગુજરાત સાહિત્યસભાની કાર્યવહી : ૧૯૬૩ (૧૯૭૭)
Govardhanram (સાહિત્ય અકાદમી) (૧૯૭૯)
વિવેચનની પ્રક્રિયા (૧૯૮૧)

સંશોધન-સંપાદન

સ્વ. સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃત્તાંત અને કવિજીવન (૧૯૬૬)
અખેગીતા (શ્રી ઉમાશંકર જોશી સાથે) (૧૯૬૭, ૧૯૭૮)
ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ (શ્રી રામપ્રસાદ બક્ષી સાથે) (૧૯૭૧)
કાવ્યસંચય-૩ (શ્રી જયન્ત પાઠક સાથે) (૧૯૮૧)
ફૂલ ઝરે ગુલમહોર (ગુલાબદાસ બ્રોકરની વાર્તાઓ) (૧૯૮૨)
ગોવર્ધનપ્રતિભા (૧૯૮૩)
ગુજરાતી ગ્રંથકાર શ્રેણી (૧૯૭૬થી) :
[લઘુગ્રંથ ૧ થી ૩૩ (પ્રગટ); ૩૪ થી (પ્રકાશ્ય)]


શ્રી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’
અને
શ્રી વિજયાબહેનને


JOSHI, Ramanlal
SHABDALOKNA YATREEO_1, Short Life-sketches of
contemporary Gujarati writers
R. R. Sheth & Co., Bombay-Ahmedabad
1983
920


© રમણલાલ જોશી
પ્રથમ આવૃત્તિ : એપ્રિલ ૧૯૮૩
પ્રત : ૧૨૫૦


મૂલ્ય રૂ. ૩૦–૦૦
[સેટનું મૂલ્ય રૂ. ૬૦-00]



પ્રકાશક
ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની
મુંબઈ ૪૦૦૦૦૨ * અમદાવાદ ૩૮૦૦૦૧


મુદ્રક
જુગલદાસ સી. મહેતા, પ્રવીણ પ્રિન્ટરી
ભગતવાડી, સોનગઢ ૩૬૪૨૫૦