સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિજયશંકર ત્રિ. કામદાર/વિઠ્ઠલદાસ કોઠારી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          આરામહરામહૈ : એસૂત્રાનેભાઈપરીક્ષિતલાલમજમુદારેજીવનમાંઅખંડબેંતાલીસવરસસુધીઆચરીબતાવ્યું. ૧૯૨૩માંગુજરાતવિદ્યાપીઠનાસ્નાતકથયાપછીતરતજએજેકામેચડયાતેચડયા. એબેંતાલીસવરસમાંએમણેકોઈરજાકેરવિવારસુધ્ધાંભોગવ્યાંનથી. સંકલ્પપૂર્વકતેઓઆજીવનએકાકીરહ્યા. હરિજનસમાજએજએમનોસંસાર. હરિજનઆશ્રમ (સાબરમતી)નીઓરડીએજએમનીઑફિસઅનેએજએમનુંઘર. આશ્રમનીબહેનોચલાવેએજએમનુંરસોડું. મહિનામાંવીસદિવસતોપ્રવાસમાંહોય — ત્રીજાવર્ગમાંજફરવાનોઆગ્રહ. ગામડાંમાંચાલતાંફરવાનું, હરિજનવાસોમાંજવાનું. વચ્ચેવચ્ચેઆશ્રમમાંઆવેત્યારેકામનાઢગલાચડીગયાહોય, અનેકજાતનાપ્રશ્નોમાંધ્યાનઆપવાનુંહોય. છેવટનાદિવસસુધીકદીઆરામભોગવ્યોનહિ — સિવાયકેઅંગ્રેજસરકારેજેલમાંફરજિયાતઆરામઆપ્યોતે. અંતેઈશ્વરેઆપ્યો. સ્નાતકથયાપછીતરતએમણેહરિજનસેવામાંજીવનઅર્પણકરવાનોનિર્ણયકરીલીધોહતો. પણએવામાંનાગપુરનોઝંડા-સત્યાગ્રહચાલતોહતો, એટલેતેસત્યાગ્રહથીજીવનનીશરૂઆતકરીઅનેજેલમાંગયા. ત્યાંપથ્થરોફોડતાંહાથેફોલ્લાપડતા. કામનીવરદીપૂરીનથાયએટલેઆડાબેડી, દંડાબેડીપહેરાવે. છતાંહસતેમુખેસજાઓભોગવી, કામપણકર્યું. એઆકરીકસોટીજીવનભરચાલુરાખી. આમહરિજનસેવાનેમુખ્યરાખીઆખીજિંદગીસ્વરાજ્યનાસૈનિકતરીકેકામકરી, તેમણેઆસેવાસૂત્રાનેજીવનમાંબરાબરઆચરીબતાવ્યું : નાહુંઇચ્છુંસ્વર્ગવાઇહરિદ્ધિ, નાહુંઇચ્છુંજન્મમૃત્યુથીમુક્તિ; હુંતોઇચ્છુંનમ્રભાવે, દયાળો! સૌપ્રાણીનાંદુખ્ખનોનાશથાઓ.