સાહિત્ય પલ્લવ – ભાગ ૨/બ્રહ્માનંદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બ્રહ્માનંદ

[બ્રહ્માનંદનાં આ બંને ગીતો સાચી વીરતાનાં લક્ષણ વર્ણવે છે. પહેલા ગીતમાં ત્રીજી કડી છે તે તો અંગ્રેજ કવિ શેક્સપિયરના પ્રસિદ્ધ શબ્દોની યાદ આપે છે. તે કહે છે : ’ કાયરો, ખરેખર મરે છે તે પહેલાં, અનેક વાર મરે છે. મોત જ્યારે આવવાનું હશે ત્યારે આવવાનું જ છે, તો પછી તેની ભીતિ લોકો શા માટે રાખતા હશે એની મને નવાઈ લાગે છે.’]