સ્વરૂપસન્નિધાન/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki//એકત્ર_ગ્રંથાલય

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org or https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page.



સ્વરૂપસન્નિધાન


તન્ત્રી : સુમન શાહ





પાર્શ્વ પબ્લિકેશન: અમદાવાદ




સ્વરૂપસન્નિધાન
A Collection of Critical Essays
on Literary Genres
Edited by SUMAN SHAH


સાહિત્યસ્વરૂપો વિશેના લેખોનો સંચય
સમ્પાદક : સુમન શાહ


સમ્પાદકીય © સન્નિધાન
લેખકીય © જે તે લેખકના


પ્રથમ આવૃત્તિ : જૂન ૧૯૯૭
ટાઇપસેટિંગ : લેખિત


૧૦. રૂપમાધુરી સોસાયટી, યોગાનર્સરી પાસે,
માણેકબાગ અમદાવાદ–૩૮૦ ૦૧૫


પ્રકાશક: પાર્શ્વ પબ્લિકેશન
નિશા પોળ, રીલીફ રોડ, ઝવેરી વાડ,
અમદાવાદ–૩૮૦ ૦૦૧


પૃષ્ઠ : ૨૭૫


મૂલ્ય : રૂ. ૯૦


આ પુસ્તકના કોઈપણ અંશનો ધંધાદારી ઉપયોગ ગુનો બની શકે છે. સામગ્રી માટે તન્ત્રીની લિખિત પરવાનગી મેળવવી અનિવાર્ય છે.






નિવેદન



૧૪ સાહિત્યસ્વરૂપોની સિદ્ધાન્ત-ચર્ચાના લેખોનું આ સમ્પાદન રજૂ કરતાં આનન્દ થાય છે. આશા છે કે આ પુસ્તકની સામગ્રીનો વિદ્યાર્થીઓ અને અધ્યાપકો યથોચિત ઉપયોગ કરી શકશે. સૌ લેખક-મિત્રોનો આ સ્થાનેથી હાર્દિક આભાર. પાર્શ્વના માલિક બાબુભાઈએ આ પ્રકાશન હાથ ધર્યું તે માટે તેમનો સવિશેષ આભાર. ૧૬ જૂન, ૧૯૯૭

નૉંધ : આ પુસ્તકમાં કેટલીક છાપભૂલો તેમજ જોડણીની ભૂલો રહી ગઈ છે, તેને ક્ષમ્ય લેખવા આગ્રહભરી વિનન્તી છે. – સુમન શાહ
તન્ત્રી