અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/સ્વાધ્યાયને નથી સામા તીર: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 37: Line 37:
નરસિંહ વિશેનાં અત્યાર સુધીનાં સંશોધનો ખાસ તો નરસિંહના સમય પરત્વે અને પછી નરસિંહ જીવનમાં બનેલા કહેવાતા ચમત્કારોના અર્થઘટન પરત્વે હતાં. નરસિંહના નામે ‘સૂરત સંગ્રામ' ખેલાયો ત્યારથી નરસિંહની કૃતિઓ વિશેનો દોર શરૂ થયો છે, જે શિવલાલ જેસલપુરા અને રતિલાલ દવે વગેરેમાં અદ્યાપિ ચાલુ છે. આ શોધયાત્રામાં જયંત કોઠારીથી ગરમી અને તાજગી બંને ઉમેરાયાં છે, એમણે સારી એવી સફાઈ કરી છે અને લોકપ્રિય ચરિત્રો વૈજ્ઞાનિક ઢબે ઉકેલવાની નવી દિશા ચીંધી છે.  
નરસિંહ વિશેનાં અત્યાર સુધીનાં સંશોધનો ખાસ તો નરસિંહના સમય પરત્વે અને પછી નરસિંહ જીવનમાં બનેલા કહેવાતા ચમત્કારોના અર્થઘટન પરત્વે હતાં. નરસિંહના નામે ‘સૂરત સંગ્રામ' ખેલાયો ત્યારથી નરસિંહની કૃતિઓ વિશેનો દોર શરૂ થયો છે, જે શિવલાલ જેસલપુરા અને રતિલાલ દવે વગેરેમાં અદ્યાપિ ચાલુ છે. આ શોધયાત્રામાં જયંત કોઠારીથી ગરમી અને તાજગી બંને ઉમેરાયાં છે, એમણે સારી એવી સફાઈ કરી છે અને લોકપ્રિય ચરિત્રો વૈજ્ઞાનિક ઢબે ઉકેલવાની નવી દિશા ચીંધી છે.  
આપણે જયંતભાઈના કામને એક આલેખમાં મૂકી પછી એનું સહેજ વિશ્લેષણ કરીએ :  
આપણે જયંતભાઈના કામને એક આલેખમાં મૂકી પછી એનું સહેજ વિશ્લેષણ કરીએ :  
{{Poem2Close}}<poem>
નરસિંહ-શોધસ્વાધ્યાય : એક આલેખ
નરસિંહ-શોધસ્વાધ્યાય : એક આલેખ
ઈ.સ.  
ઈ.સ.  
Line 51: Line 53:
૧૬૮૧ ‘વિવાહ’ પ્રેમાનંદ
૧૬૮૧ ‘વિવાહ’ પ્રેમાનંદ
૧૬૮૩ ‘મામેરું' પ્રેમાનંદ મુખ્ય છે.
૧૬૮૩ ‘મામેરું' પ્રેમાનંદ મુખ્ય છે.
</poem>{{Poem2Open}}
આ સમયગાળાને જયંત કોઠારી નરસિંહચરિત્રની સાહિત્યસામગ્રીનો પ્રથમ થર કહે છે.  
આ સમયગાળાને જયંત કોઠારી નરસિંહચરિત્રની સાહિત્યસામગ્રીનો પ્રથમ થર કહે છે.  
આ પહેલા થરમાં નરસિંહચરિત્રની આટલી વિગતો મળે છે. નરસિંહ . મહેતા, નાગર, શૈવ, પાછળથી વૈષ્ણવધર્મ સ્વીકાર, માતા-પિતા મૃત્યુ, ભાઈભાભી દ્વારા ઉછેર, કુળને અનુરૂપ વિદ્યાનો અભાવ, માણેક સાથ લગ્ન, ભાભીનું મહેણું, ગૃહત્યાગ, વનમાં અપૂજ શિવાલયમાં તપ, શિવપ્રસન્ન, કૃષ્ણલીલાદર્શન, પાછા આવીને ભાભીનો ઉપકાર, અલગ ઘરસંસાર, વ્યવસાયમાં સંતસેવા અને પ્રભુકીર્તન, પુત્ર શામળદાસ, પુત્રી કુંવરબાઈ, બંનેને પરણાવ્યાં, પુત્રલગ્નમાં પ્રભુની સહાય, થોડા સમયમાં પત્નીપુત્રનાં અવસાન, નરસિંહમાં તીવ્ર વૈરાગ્ય, એમાં કુંવરબાઈના મામેરાનો પ્રસંગ, પુનઃ પ્રભુસહાય, માંડલિક દ્વારા કસોટી, હારમાળા, પાર ઊતરતો નરસિંહ અને જયજયકાર!  
આ પહેલા થરમાં નરસિંહચરિત્રની આટલી વિગતો મળે છે. નરસિંહ . મહેતા, નાગર, શૈવ, પાછળથી વૈષ્ણવધર્મ સ્વીકાર, માતા-પિતા મૃત્યુ, ભાઈભાભી દ્વારા ઉછેર, કુળને અનુરૂપ વિદ્યાનો અભાવ, માણેક સાથ લગ્ન, ભાભીનું મહેણું, ગૃહત્યાગ, વનમાં અપૂજ શિવાલયમાં તપ, શિવપ્રસન્ન, કૃષ્ણલીલાદર્શન, પાછા આવીને ભાભીનો ઉપકાર, અલગ ઘરસંસાર, વ્યવસાયમાં સંતસેવા અને પ્રભુકીર્તન, પુત્ર શામળદાસ, પુત્રી કુંવરબાઈ, બંનેને પરણાવ્યાં, પુત્રલગ્નમાં પ્રભુની સહાય, થોડા સમયમાં પત્નીપુત્રનાં અવસાન, નરસિંહમાં તીવ્ર વૈરાગ્ય, એમાં કુંવરબાઈના મામેરાનો પ્રસંગ, પુનઃ પ્રભુસહાય, માંડલિક દ્વારા કસોટી, હારમાળા, પાર ઊતરતો નરસિંહ અને જયજયકાર!  
૧૭૦૦-૧૮૫૦ આ દોઢસો વર્ષ નરસિંહચરિત્રની સાહિત્યસામગ્રીનો બીજો થર છે, જેમાં પહેલા થરમાં ન હોય એવી આટલી બાબતો ઉમેરાય છે : તળાજા, મહાદેવનું નામ ગોપનાથ, નાગરમાં વડનગરા નાગર, પર્વતરાય, કુંવરબાઈની દીકરી સુલછા, નિમ્નવર્ણમાં કીર્તન, નાતબહાર, શ્રાદ્ધ અને ઘીનો પ્રસંગ
૧૭૦૦-૧૮૫૦ : આ દોઢસો વર્ષ નરસિંહચરિત્રની સાહિત્યસામગ્રીનો બીજો થર છે, જેમાં પહેલા થરમાં ન હોય એવી આટલી બાબતો ઉમેરાય છે : તળાજા, મહાદેવનું નામ ગોપનાથ, નાગરમાં વડનગરા નાગર, પર્વતરાય, કુંવરબાઈની દીકરી સુલછા, નિમ્નવર્ણમાં કીર્તન, નાતબહાર, શ્રાદ્ધ અને ઘીનો પ્રસંગ
૧૮૫૦-૧૯૦૦ : આ પચાસ વર્ષ નરસિંહચરિત્રની સાહિત્યસામગ્રીનો ત્રીજો થર છે, જેમાં વંશાવળીઓ મળે છે, પિતાનું નામ તથા ‘પંડ્યા' અટક ઉમેરાય છે, પર્વતરાય અને નરસિંહ કાકા-ભત્રીજા હોવાનો સંબંધ ઉમેરાય છે, માંગરોળનો પ્રવેશ થાય છે અને નરસિંહના નામે ‘ગોવિંદગમન' ‘સૂરતસંગ્રામ' તથા મૂળની હારમાળા જેવી રચનાઓમાં વધુ સંખ્યામાં પદો ઉમેરાય છે. પ્રેમાનંદ નામે નાટક તથા ‘શ્રાદ્ધ'નો પ્રસંગ અને આખેઆખો ‘વલ્લભ ભટ્ટ' ઉમેરાય છે.  
૧૮૫૦-૧૯૦૦ : આ પચાસ વર્ષ નરસિંહચરિત્રની સાહિત્યસામગ્રીનો ત્રીજો થર છે, જેમાં વંશાવળીઓ મળે છે, પિતાનું નામ તથા ‘પંડ્યા' અટક ઉમેરાય છે, પર્વતરાય અને નરસિંહ કાકા-ભત્રીજા હોવાનો સંબંધ ઉમેરાય છે, માંગરોળનો પ્રવેશ થાય છે અને નરસિંહના નામે ‘ગોવિંદગમન' ‘સૂરતસંગ્રામ' તથા મૂળની હારમાળા જેવી રચનાઓમાં વધુ સંખ્યામાં પદો ઉમેરાય છે. પ્રેમાનંદ નામે નાટક તથા ‘શ્રાદ્ધ'નો પ્રસંગ અને આખેઆખો ‘વલ્લભ ભટ્ટ' ઉમેરાય છે.  
જોઈ શકાશે કે નરસિંહનું ચરિત્ર કેવા કેવા ક્રમમાં વિકાસ પામતું રહ્યું છે અને મૂળમાં ન હોય એવી કથાઓ, પાત્રો તથા સંબંધો ઉમેરાતાં રહ્યાં છે! પ્રત્યેક લોકપ્રિય ચરિત્રની આ ખાસિયત છે કે એમાં સ્થળકાળ મુજબ ઉમેરા થતા રહે છે અને વધુમાં વધુ માહાત્મ્યદર્શન અંશો પ્રવેશ પામતા રહે છે. નરસિંહજીવનના પહેલા થરમાં ‘પર્વતરાય’નું નામનિશાન નથી, તે બીજા થરમાં એક ભક્ત પર્વતરાયના ઘરે નરસિંહ કીર્તન કરવા જાય એવો પ્રસંગ ઉમેરાય છે અને ત્રીજા થરમાં તો પર્વતરાય તથા નરસિંહ કાકો-ભત્રીજો એવો સંબંધ ટપકી પડે છે! જે તે રાજપૂતકુળને જે તે પૌરાણિક દેવીદેવતા ઋષિ સાથે સાંકળીને એના બંદીજનોએ એનું જે માહાત્મ્યગાન કર્યું એવું જ નરસિંહ અને અન્ય લોકપ્રિય બનેલાં ચરિત્રોમાં બન્યું છે. પૌરાણિક કાળમાં ભગવાન શ્રીકૃષ્ણના લીલાપ્રસંગો ક્રમશઃ એક પછી એક ઉમેરાતા રહ્યાનો ઇતિહાસ છે.  
જોઈ શકાશે કે નરસિંહનું ચરિત્ર કેવા કેવા ક્રમમાં વિકાસ પામતું રહ્યું છે અને મૂળમાં ન હોય એવી કથાઓ, પાત્રો તથા સંબંધો ઉમેરાતાં રહ્યાં છે! પ્રત્યેક લોકપ્રિય ચરિત્રની આ ખાસિયત છે કે એમાં સ્થળકાળ મુજબ ઉમેરા થતા રહે છે અને વધુમાં વધુ માહાત્મ્યદર્શન અંશો પ્રવેશ પામતા રહે છે. નરસિંહજીવનના પહેલા થરમાં ‘પર્વતરાય’નું નામનિશાન નથી, તે બીજા થરમાં એક ભક્ત પર્વતરાયના ઘરે નરસિંહ કીર્તન કરવા જાય એવો પ્રસંગ ઉમેરાય છે અને ત્રીજા થરમાં તો પર્વતરાય તથા નરસિંહ કાકો-ભત્રીજો એવો સંબંધ ટપકી પડે છે! જે તે રાજપૂતકુળને જે તે પૌરાણિક દેવીદેવતા ઋષિ સાથે સાંકળીને એના બંદીજનોએ એનું જે માહાત્મ્યગાન કર્યું એવું જ નરસિંહ અને અન્ય લોકપ્રિય બનેલાં ચરિત્રોમાં બન્યું છે. પૌરાણિક કાળમાં ભગવાન શ્રીકૃષ્ણના લીલાપ્રસંગો ક્રમશઃ એક પછી એક ઉમેરાતા રહ્યાનો ઇતિહાસ છે.