અભિમન્યુ આખ્યાન/કડવું ૧: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(10 intermediate revisions by the same user not shown)
Line 11: Line 11:


શ્રી શંભુસુતને હૃદે ધરી વર માગું વેગે કરી,
શ્રી શંભુસુતને હૃદે ધરી વર માગું વેગે કરી,
{{Space}} શ્રીહરિ ગાવાની ગત્ય આવડે રે.{{Space}} ૧
{{Space}} શ્રીહરિ ગાવાની ગત્ય આવડે રે.{{Space}} ૧


કમલાસનની કુંવરી! વાણીદાતા તું ખરી;
કમલાસનની કુંવરી! વાણીદાતા તું ખરી;
{{Space}} વાગીશ્વરી! વિદ્યા તમ જોતાં જડે રે.{{Space}} ૨  
{{Space}} વાગીશ્વરી! વિદ્યા તમ જોતાં જડે રે.{{Space}} ૨  
 


::::'''ઢાળ'''
::::'''ઢાળ'''
Line 56: Line 55:


વૈશંપાયનનાં વચન સુણીને રાય જનમેજય પૂછે :
વૈશંપાયનનાં વચન સુણીને રાય જનમેજય પૂછે :
અભિમન્યુને મરાવ્યો મામે તે, કહોને, કારણ શું છે? {{Space}}૧૫ </Poem>
અભિમન્યુને મરાવ્યો મામે તે, કહોને, કારણ શું છે? {{Space}}૧૫  
 
::::'''વલણ'''
 
કહોને કારણ કૃષ્ણજીનું જે કીધો મોટો કરે રે.
ધૃતરાષ્ટ્ર પૂછે સંજયને : મામા-ભાણેજને શાનું વેર રે?{{Space}}૧૬
</Poem>
<br>
{{HeaderNav2
|previous = હસ્તલિખિતનું મુદ્રિત રૂપ
|next = કડવું ૨
}}
<br>
26,604

edits