અભિમન્યુ આખ્યાન/કડવું ૧: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(6 intermediate revisions by the same user not shown)
Line 14: Line 14:


કમલાસનની કુંવરી! વાણીદાતા તું ખરી;
કમલાસનની કુંવરી! વાણીદાતા તું ખરી;
{{Space}} વાગીશ્વરી! વિદ્યા તમ જોતાં જડે રે. {{Space}} ૨  
{{Space}} વાગીશ્વરી! વિદ્યા તમ જોતાં જડે રે.{{Space}} ૨  


::::'''ઢાળ'''
::::'''ઢાળ'''


જડે વિદ્યા નિર્મળી, જો સરસ્વતી હોયે તુષ્ટમાન;
જડે વિદ્યા નિર્મળી, જો સરસ્વતી હોયે તુષ્ટમાન;
પદબંધ કરવા ઇચ્છું છું અભિમન્યુનું આખ્યાન.:::::
પદબંધ કરવા ઇચ્છું છું અભિમન્યુનું આખ્યાન.{{Space}}


વૈશંપાયન વાણી વદે : તું સુણ જનમેજય રાય!
વૈશંપાયન વાણી વદે : તું સુણ જનમેજય રાય!
દ્રોણપર્વની પાવન કથા સાંભળતાં દુઃખ જાય.:::::
દ્રોણપર્વની પાવન કથા સાંભળતાં દુઃખ જાય.{{Space}}


કુરુક્ષેત્રમાં રાજને અર્થે કૌરવ-પાંડવ વઢિયા,
કુરુક્ષેત્રમાં રાજને અર્થે કૌરવ-પાંડવ વઢિયા,
દસમે દિવસે ભીષ્મપિતામહ બાણશય્યાએ  પડિયા.:::::
દસમે દિવસે ભીષ્મપિતામહ બાણશય્યાએ  પડિયા.{{Space}}


પાંડવનાં પ્રાક્રમ દેખીને કૌરવ માત્ર મન બીધા;
પાંડવનાં પ્રાક્રમ દેખીને કૌરવ માત્ર મન બીધા;
શકુનિશું દુર્યોધન સર્વ મળીને દ્રોણ સેનાપતિ કીધા.:::::
શકુનિશું દુર્યોધન સર્વ મળીને દ્રોણ સેનાપતિ કીધા.{{Space}}


મહાતુમુલ ત્યાં યુદ્ધ હવું ને વહી ગયા બે દિંન,
મહાતુમુલ ત્યાં યુદ્ધ હવું ને વહી ગયા બે દિંન,
અર્જુન-અભિમન બેથી હાર્યા દ્રોણચાર્યા મુનિજંન.:::::
અર્જુન-અભિમન બેથી હાર્યા દ્રોણચાર્યા મુનિજંન.{{Space}}


સુભટ સર્વે મળીને બેઠા દુર્યોધનને દ્વારે;
સુભટ સર્વે મળીને બેઠા દુર્યોધનને દ્વારે;
Line 55: Line 55:


વૈશંપાયનનાં વચન સુણીને રાય જનમેજય પૂછે :
વૈશંપાયનનાં વચન સુણીને રાય જનમેજય પૂછે :
અભિમન્યુને મરાવ્યો મામે તે, કહોને, કારણ શું છે? {{Space}}૧૫ </Poem>
અભિમન્યુને મરાવ્યો મામે તે, કહોને, કારણ શું છે? {{Space}}૧૫  
 
::::'''વલણ'''
 
કહોને કારણ કૃષ્ણજીનું જે કીધો મોટો કરે રે.
ધૃતરાષ્ટ્ર પૂછે સંજયને : મામા-ભાણેજને શાનું વેર રે?{{Space}}૧૬
</Poem>
<br>
{{HeaderNav2
|previous = હસ્તલિખિતનું મુદ્રિત રૂપ
|next = કડવું ૨
}}
<br>
26,604

edits