અભિમન્યુ આખ્યાન/કડવું ૨: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 5: Line 5:


{{Color|Blue|[અભિમન્યુની પૂર્વકથાનો આરંભ. અયદાનવે મહાતપ દ્વારા મહાદેવને પ્રસન્ન કરી વરદાન પ્રાપ્ત કર્યું. દશ દિશાઓ જીતી, અધર્મ પ્રવર્તાવ્યો. ત્રસ્ત દેવો કૃષ્ણ-બલરામને વીનવવા દ્વારકા ગયા.]}} {{Poem2Close}}
{{Color|Blue|[અભિમન્યુની પૂર્વકથાનો આરંભ. અયદાનવે મહાતપ દ્વારા મહાદેવને પ્રસન્ન કરી વરદાન પ્રાપ્ત કર્યું. દશ દિશાઓ જીતી, અધર્મ પ્રવર્તાવ્યો. ત્રસ્ત દેવો કૃષ્ણ-બલરામને વીનવવા દ્વારકા ગયા.]}} {{Poem2Close}}


<poem>
<poem>
Line 13: Line 14:
નવ ગણ્યો, ભાણેજને પ્રભુ મારતા રે.{{Space}} ૨
નવ ગણ્યો, ભાણેજને પ્રભુ મારતા રે.{{Space}} ૨


:::: '''ઢાળ'''
:::::: '''ઢાળ'''
મારવો અભિમન કેમ પડ્યો? ગોવિંદને શું વેર?
મારવો અભિમન કેમ પડ્યો? ગોવિંદને શું વેર?
પ્રદ્યુમ્નની પેરે ઉછેર્યો ે જે પોતાને ઘેર.{{Space}} ૩
પ્રદ્યુમ્નની પેરે ઉછેયૌ  જે પોતાને ઘેર.{{Space}} ૩


પ્રશ્ન સુણીને પ્રજ્ઞાચક્ષુને સંજય કહે કથાય :
પ્રશ્ન સુણીને પ્રજ્ઞાચક્ષુને સંજય કહે કથાય :
Line 48: Line 49:


ગુરુ શુક્રાચાર્યને પછે સોંપ્યો પુરનો ભાર;
ગુરુ શુક્રાચાર્યને પછે સોંપ્યો પુરનો ભાર;
અમરાપુરી મુકાવી ઇંદ્રન,લીધો પોતે અધિકાર{{Space}} ૧૪   
અમરાપુરી મુકાવી ઇંદ્રને, લીધો પોતે અધિકાર{{Space}} ૧૪   




Line 54: Line 55:
અંતરિક્ષ રહીને સ્તુતિ કીધી, વીનવ્યા કેશવ-રામ.{{Space}} ૧૫
અંતરિક્ષ રહીને સ્તુતિ કીધી, વીનવ્યા કેશવ-રામ.{{Space}} ૧૫


:::: '''વલણ'''
::::::: '''વલણ'''
{{Space}} વીનવ્યા કેશવ-રામ રે, સંજય વાણી ઓચરેઃ
{{Space}} વીનવ્યા કેશવ-રામ રે, સંજય વાણી ઓચરેઃ
{{Space}} દેવનો પ્રેર્યો દીનાનાથ વેરીનો વધ કઈ પેરે કરે.{{Space}} ૧૬
{{Space}} દેવનો પ્રેર્યો દીનાનાથ વેરીનો વધ કઈ પેરે કરે.{{Space}} ૧૬
</poem>
<br>
{{HeaderNav2
|previous = કડવું ૧
|next = કડવું ૩
}}
<br>
26,604

edits