અભિમન્યુ આખ્યાન/કડવું ૨: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 16: Line 16:
:::::: '''ઢાળ'''
:::::: '''ઢાળ'''
મારવો અભિમન કેમ પડ્યો? ગોવિંદને શું વેર?
મારવો અભિમન કેમ પડ્યો? ગોવિંદને શું વેર?
પ્રદ્યુમ્નની પેરે ઉછેર્યો ે જે પોતાને ઘેર.{{Space}} ૩
પ્રદ્યુમ્નની પેરે ઉછેયૌ  જે પોતાને ઘેર.{{Space}} ૩


પ્રશ્ન સુણીને પ્રજ્ઞાચક્ષુને સંજય કહે કથાય :
પ્રશ્ન સુણીને પ્રજ્ઞાચક્ષુને સંજય કહે કથાય :
Line 49: Line 49:


ગુરુ શુક્રાચાર્યને પછે સોંપ્યો પુરનો ભાર;
ગુરુ શુક્રાચાર્યને પછે સોંપ્યો પુરનો ભાર;
અમરાપુરી મુકાવી ઇંદ્રન,લીધો પોતે અધિકાર{{Space}} ૧૪   
અમરાપુરી મુકાવી ઇંદ્રને, લીધો પોતે અધિકાર{{Space}} ૧૪   




Line 59: Line 59:
{{Space}} દેવનો પ્રેર્યો દીનાનાથ વેરીનો વધ કઈ પેરે કરે.{{Space}} ૧૬
{{Space}} દેવનો પ્રેર્યો દીનાનાથ વેરીનો વધ કઈ પેરે કરે.{{Space}} ૧૬
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = કડવું ૧
|next = કડવું ૩
}}
<br>
26,604

edits