અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/માનવીનું હૈયું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> માનવીના હૈયાને નંદવામાં વાર શી? {{Right|}}અધબોલ્યા બોલડે, {{Right|}}થોડે અબ...")
 
No edit summary
Line 1: Line 1:
<poem>
<poem>
માનવીના હૈયાને નંદવામાં વાર શી?
માનવીના હૈયાને નંદવામાં વાર શી?
{{Right|}}અધબોલ્યા બોલડે,
{{space}}અધબોલ્યા બોલડે,
{{Right|}}થોડે અબોલડે.
{{space}}થોડે અબોલડે.
પોચાશા હૈયાને પીજવામાં વાર શી?
પોચાશા હૈયાને પીજવામાં વાર શી?


{{Right|}}સ્મિતની જ્યાં વીજળી,
{{space}}સ્મિતની જ્યાં વીજળી,
{{Right|}}જરીશી કરી વળી,
{{space}}જરીશી કરી વળી,
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?

Revision as of 12:49, 23 June 2021

માનવીના હૈયાને નંદવામાં વાર શી?
         અધબોલ્યા બોલડે,
         થોડે અબોલડે.
પોચાશા હૈયાને પીજવામાં વાર શી?

         સ્મિતની જ્યાં વીજળી,
         જરીશી કરી વળી,
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?

માનવીના હૈયાને રંજવામાં વાર શી?
એના એ હૈયાને નંદવામાં વાર શી?

મુંબઈ, ૨૮-૧૦-૧૯૩૭