Difference between revisions of "અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/એસ. એસ. રાહી/કાગળ નનામો"
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કાગળ નનામો|એસ. એસ. રાહી}} <poem> :::::::::::::હૃદયમાં છે બે-ચાર ઝળહળતાં ન...") |
KhyatiJoshi (talk | contribs) |
||
Line 18: | Line 18: | ||
:::::::::::::નથી પૂર્ણ થાતાં ઘણાં શુભ કામો. | :::::::::::::નથી પૂર્ણ થાતાં ઘણાં શુભ કામો. | ||
</poem> | </poem> | ||
+ | |||
+ | |||
+ | {{HeaderNav | ||
+ | |previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/એસ. એસ. રાહી/ઊગી ગયો | ઊગી ગયો]] | વાવ્યું હતું મેં મૌન ને પડઘો ઊગી ગયો ]] | ||
+ | |next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/એસ. એસ. રાહી/મૃત્યુ ગંગાજળિયું દે | મૃત્યુ ગંગાજળિયું દે]] | મેલું ઘેલું ફળિયું દે, સાવ તૂટેલું નળિયું દે. ]] | ||
+ | }} |
Latest revision as of 11:01, 28 October 2021
કાગળ નનામો
એસ. એસ. રાહી
હૃદયમાં છે બે-ચાર ઝળહળતાં નામો,
એ મારી નજરમાં છે બસ તીર્થધામો.
શું ઊભા છે રસ્તા ઉપર આયનાઓ,
નહિ તો મને કાં મળું રોજ સામો.
લખી લ્યો પ્રથમ એમાં સરનામું મારું,
ભલે હાથમાં હોય કાગળ નનામો.
પ્રણયમાં હૃદય હાથમાં કેમ રહેશે?
આ ઊગતા પ્રલયને તમે જલદી ડામો.
જુઓ બંદગી પણ અધૂરી રહી ગઈ,
નથી પૂર્ણ થાતાં ઘણાં શુભ કામો.