અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘બાદરાયણ’ (ભાનુશંકર વ્યાસ)/બીજું હું કાંઈ ન માગું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 24: Line 24:
{{Right|(કેડી, ૧૯૪૧, પૃ. ૧૧૨)}}
{{Right|(કેડી, ૧૯૪૧, પૃ. ૧૧૨)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`આસિમ' રાંદેરી/ચર્ચામાં નથી હોતી | ચર્ચામાં નથી હોતી]]  | પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી; ]]
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`પતીલ'/આ લીલા લીલા લીમડા તળે...  | આ લીલા લીલા લીમડા તળે... ]]  | આ લીલા લીલા લીમડા તળે...]]
}}

Latest revision as of 10:24, 20 October 2021


બીજું હું કાંઈ ન માગું

‘બાદરાયણ’ (ભાનુશંકર વ્યાસ)

આપને તારા અંતરનો એક તાર
         બીજું હું કાંઈ ન માગું,
સુણજે આટલો આર્ત તણો પોકાર
         બીજું હું કાંઈ ન માગું.

         તૂંબડું મારું પડ્યું નકામું
         કોઈ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
         પછી મારી ધૂન જગાવું.
સુણજે આટલો આર્ત તણો પોકાર
         બીજું હું કાંઈ ન માગું.

         એકતારો મારો ગુંજશે મીઠું
         દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
         એમાં થઈ મસ્ત હું રાચું.
આપને તારા અંતરનો એક તાર,
         બીજું હું કાંઈ ન માગું.

(કેડી, ૧૯૪૧, પૃ. ૧૧૨)