ઇન્ટરવ્યૂઝ/ચેતના ઉપર સર્વોપરી કૃતિની કલામયતા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <center><big>'''ચેતના ઉપર સર્વોપરી–કૃતિની કલામયતા'''</big></center> <center><big>'''[શ્રી ઉમાશંકર જોશીની સાહિત્યિક મુલાકાત]'''</big></center> {{Poem2Open}} '''પ્રશ્ન : પોતાના વિશિષ્ટ યુગસંદર્ભોમાંથી સર્જક ઘડાય છે અને એટલે આ...")
 
No edit summary
 
Line 5: Line 5:


<center><big>'''[શ્રી ઉમાશંકર જોશીની સાહિત્યિક મુલાકાત]'''</big></center>
<center><big>'''[શ્રી ઉમાશંકર જોશીની સાહિત્યિક મુલાકાત]'''</big></center>


{{Poem2Open}}
{{Poem2Open}}
'''પ્રશ્ન : પોતાના વિશિષ્ટ યુગસંદર્ભોમાંથી સર્જક ઘડાય છે અને એટલે આ પરિપ્રેક્ષ્યમાં સર્જકનાં જીવનમૂલ્યો અને મૂલ્ય-લક્ષી નિર્ણય (Value-Judgements) વગેરેનો પ્રતિભાવ તેની કલાકૃતિઓમાં પડે. પોતે જે યુગસંદર્ભમાં જીવ્યો હોય તેનાં ગમા-અણગમાઓ, આસ્થાઓ, માન્યતાઓ વગેરે પણ તેની રચનાઓમાં પ્રતિબિંબિત થાય એ સ્વાભાવિક છે. આ દૃષ્ટિએ આપ ગાંધીયુગનું સંતાન હોઈને આપના સર્જનમાં નીતિમત્તા વિષેનાં દૃઢ મૂલ્યોનો આગ્રહ હોય તે પણ સ્વાભાવિક છે. વિવિધ વર્તનોમાં અને સત્યનાં અનેક પરિમાણોમાં પ્રગટ થતા મનુષ્યના લીલામય ચિત્તની સરખામણીમાં ક્યારેક નીતિમત્તાનો સતત આગ્રહ મને મર્યાદા લાગે છે. આપનાં સર્જનોમાં કે આપની પેઢીના લગભગ, ઘણા ખરા સર્જકોનાં સર્જનોમાં આ મૂલ્ય – આગ્રહિતાવૃત્તિ મર્યાદાનું કારણ બનતી જણાય છે. (જો કે વ્યક્તિગત રીતે તમે પોતે તો નીતિમત્તાના ચોખલિયાવેડાથી હંમેશા ઘણું ઊફરા ચાલ્યા છો; નહિતર ‘પરકીયા પ્રેમ’ની ટીકા પામેલા ‘કલાન્ત કવિ’નું આટલું સ્નેહપૂર્ણ બચાવનામું તમે કર્યું ન હોત!) દૃષ્ટાંત લેખે હું આપના મહાપ્રસ્થાનમાંના ‘અર્જુન-ઉર્વશી’ પદ્યરૂપકમાંથી પ્રસંગ ટાંકું છું. ઉર્વશીની અર્જુનને પામવાની તીવ્ર ઝંખના છતાં અર્જુન એને માતૃસ્વરૂપે જ સ્થાપે છે અને તેને'''
'''પ્રશ્ન : પોતાના વિશિષ્ટ યુગસંદર્ભોમાંથી સર્જક ઘડાય છે અને એટલે આ પરિપ્રેક્ષ્યમાં સર્જકનાં જીવનમૂલ્યો અને મૂલ્ય-લક્ષી નિર્ણય (Value-Judgements) વગેરેનો પ્રતિભાવ તેની કલાકૃતિઓમાં પડે. પોતે જે યુગસંદર્ભમાં જીવ્યો હોય તેનાં ગમા-અણગમાઓ, આસ્થાઓ, માન્યતાઓ વગેરે પણ તેની રચનાઓમાં પ્રતિબિંબિત થાય એ સ્વાભાવિક છે. આ દૃષ્ટિએ આપ ગાંધીયુગનું સંતાન હોઈને આપના સર્જનમાં નીતિમત્તા વિષેનાં દૃઢ મૂલ્યોનો આગ્રહ હોય તે પણ સ્વાભાવિક છે. વિવિધ વર્તનોમાં અને સત્યનાં અનેક પરિમાણોમાં પ્રગટ થતા મનુષ્યના લીલામય ચિત્તની સરખામણીમાં ક્યારેક નીતિમત્તાનો સતત આગ્રહ મને મર્યાદા લાગે છે. આપનાં સર્જનોમાં કે આપની પેઢીના લગભગ, ઘણા ખરા સર્જકોનાં સર્જનોમાં આ મૂલ્ય – આગ્રહિતાવૃત્તિ મર્યાદાનું કારણ બનતી જણાય છે. (જો કે વ્યક્તિગત રીતે તમે પોતે તો નીતિમત્તાના ચોખલિયાવેડાથી હંમેશા ઘણું ઊફરા ચાલ્યા છો; નહિતર ‘પરકીયા પ્રેમ’ની ટીકા પામેલા ‘કલાન્ત કવિ’નું આટલું સ્નેહપૂર્ણ બચાવનામું તમે કર્યું ન હોત!) દૃષ્ટાંત લેખે હું આપના મહાપ્રસ્થાનમાંના ‘અર્જુન-ઉર્વશી’ પદ્યરૂપકમાંથી પ્રસંગ ટાંકું છું. ઉર્વશીની અર્જુનને પામવાની તીવ્ર ઝંખના છતાં અર્જુન એને માતૃસ્વરૂપે જ સ્થાપે છે અને તેને'''
{{Poem2Close}}{{Block center|'''<poem>‘જેવી કુંતી, જેવી માદ્રી, શચી જેવી
{{Poem2Close}}{{Block center|'''<poem>‘જેવી કુંતી, જેવી માદ્રી, શચી જેવી