ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/કૃતિત્વ–જીવનક્રમિકા–તવારીખ–સાલવારી


ઉમાશંકર જોશી : કર્તાવિષયક વિવેચનગ્રંથો – લેખોની સૂચિ

૧. ઉમાશંકર-વિષયક કૃતિત્વ–જીવનક્રમિકા–તવારીખ–સાલવારી

ઉમાશંકર : કૃતિત્વ’, અમૃત લઈ આવ્યો અવનિનું. સંપા. હરીશ પંડિત અને અન્ય, ઈ. સ. ૧૯૮૯, પૃ. ૧૯૭–૧૯૮.


(શ્રી) ઉમાશંકર જોશી : જીવનક્રમિકા, સંકલનકાર : ચંદ્રકાન્ત શેઠ, શ્રદ્ધા ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૨૦૯–૨૧૬. પુનર્મુદ્રણ : ઉમાશંકર એક છબી, સંપા. મહેન્દ્ર મેઘાણી, ઈ. સ. ૧૯૯૦, પૃ. ૪૮–૫૨. (‘બુદ્ધિપ્રકાશ’માંથી સંક્ષિપ્ત) પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૩, પૃ. ૧૫૮–૧૭૨; યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૩૬૩–૩૭૫.


ઉમાશંકર : તવારીખ’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપાદક : હરીશ પંડિત અને અન્ય, ઈ. સ. ૧૯૮૯, 
પૃ. ૧૯૩–૧૯૬.


ઉમાશંકર : સાલવારી’, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ઈ. સ. ૧૯૮૯, પૃ. ૧૪૭–૧૫૦.


તવારીખ’, સંકલનકાર : રસિક ઝવેરી, કવિનો શબ્દ, સંપા. સુરેશ દલાલ, ૧૯૬૮, પૃ. ૩૪૧–૩૪૩.