ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/સામયિક


ઉમાશંકર જોશી-સાહિત્યસૂચિ

૪. સામયિક

૧. ‘ગ્રંથ’, વર્ષ ૨૩, અંક ૪–૫–૬,

એપ્રિલ–મે–જૂન, ૧૯૮૬ના સંપાદકો: ૧. શ્રી ઉમાશંકર જોશી; ૨. શ્રી નિરંજન ભગત; ૩. શ્રી યશવંત દોશી.

૨. ‘બુદ્ધિપ્રકાશ’, તંત્રી : એપ્રિલ–જૂન, ૧૯૪૪થી જુલાઈ–સપ્ટે., ૧૯૪૬. ૩. ‘સંસ્કૃતિ’, તંત્રી : જાન્યુ., ૧૯૪૭થી ૧૯૮૪. [જાન્યુ.–માર્ચ, ૧૯૮૦થી ‘સંસ્કૃતિ’ ત્રૈમાસિકરૂપે બહાર પડતું હતું.]